Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
હ્રદય પર જો પ્રભુનું આસન હોય અને
મન પર જો પ્રભુનું શાસન હોય
તેનું જીવન હંમેશા વૃંદાવન હોય
Download Image
જો તમને ભગવાન પાસે કંઈ માંગવાથી નહીં મળે, તો તેમના પર નારાજ ના થશો કારણ કે ભગવાન તમને જે ગમે તે આપતા નથી પણ તેઓ જે તમારા માટે સારું છે તે આપે છે.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts